નવા ડીસામાં ૫૮ પરિવારોને રહેણાંક અર્થે ફાળવાયેલા પ્લોટ પર મકાન બાંધવા માટે સરકાર દ્વારા રૂ.૪૫,૦૦૦ની મદદ કરવામાં આવી. પરંતુ આજની મોંધવારીમાં આટલી રકમથી ઘર બાંધી શકાય નહિ. તો બીજી બાજુ આ પરિવારોની આર્થિક ક્ષમતા પણ નહિ કે તે પોતાનું ઘર જાતે બાંધી શકે અને એ માટેની આર્થિક સગવડ કરી શકે. વળી ઘર એ એવી વસ્તુ છે જે વારે ઘડીએ બાંધી શકાતી નથી. હા, જેની પાસે પૈસા છે એની વાત જુદી છે પણ જેને બે ટંકનો રોટલો માંડ મળતો હોય એના માટે તો એનું આ ઘર તાજમહેલ જેટલું જ મહત્વનું બની રહે છે.
Right to Housing For Nomads of Gujarat - An Initiative of Vicharata Samuday Samarthan Manch(VSSM)
Monday, 16 March 2015
‘બે ટંકનો રોટલો માંડ મળતો હોય એના માટે તો એનું આ ઘર તાજમહેલ જેટલું જ મહત્વનું બની રહે છે’
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment